28 7 2022 g3q quiz questions answers

1. ભારતમાં કયા દિવસને વસ્તી ગણતરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: 9, ફેબ્રુઆરી

2. આંખના કયા ભાગમાં રક્તવાહિનીઓ નથી હોતી ?
Answer: કોર્નિયા

3. ભારતના વર્તમાન કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે?
Answer: શ્રી નરેન્દ્રસિંહ તોમર

4. ગુજરાત સરકાર દ્વારા 'સેન્ટર ઓફ એક્સેલન્સ'ની પુષ્ટિ માટે ગુજરાતની કેટલી યુનિવર્સિટીઓની પસંદગી કરવામાં આવી હતી?
Answer: 7

5. કયા નાણાં પ્રધાને વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની જાહેરાત કરી?
Answer: શ્રીમતી નિર્મલા સીતારામન

6. ગુજરાત સરકારના તા 11/06/2021ના ઠરાવથી કોરોનાંમાં માતા/પિતા બંનેનું અવસાન થવાથી અનાથ બનેલ બાળકોને માસિક કેટલા રૂપિયાની સહાય કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?
Answer: ₹ 4000/-

7. ધોળાવીરાને સ્થાનિક રીતે 'કોટડા' તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ શું થાય છે ?
Answer: મોટો કિલ્લો

8. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા વિકલાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે યોજવામાં આવતા ઉત્સવનું નામ શું છે ?
Answer: ઉમંગ ઉત્સવ

9. 'ભોળી રે ભરવાડણ'- પદરચના કયા કવિની છે?
Answer: નરસિંહ મહેતા

10. દાદા હરિરની વાવ ક્યાં આવેલી છે ?
Answer: અમદાવાદ

11. ગુજરાતના પ્રથમ રાજ્યપાલશ્રીનું નામ જણાવો.
Answer: શ્રી મહેંદી નવાઝ જંગ

12. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો ?
Answer: ટંકારા

13. ગુજરાતભરના બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાળવાટિકાનું નિર્માણ કોણે કર્યું હતું ?
Answer: રૂબિન ડેવિડ

14. મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં ઊભું થયેલું આંદોલન કયું છે ?
Answer: ભીલ એકી આંદોલન

15. એશિયાની સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં બનેલી ?
Answer: સુરત

16. પાવાગઢમાંથી નીકળતી નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડયું છે ?
Answer: વિશ્વામિત્ર

17. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે ?
Answer: 5th જૂન

18. દીપડા, ઝરખ, ચિત્તલ અને ચોશિંગા વગેરે મુખ્ય વન્યપ્રાણીઓ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?
Answer: વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન

19. ગુજરાતના જામનગર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
Answer: ખીજડીયા

20. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
Answer: જાંબુઘોડા

21. ભારતના પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ના પ્રક્ષેપણમાં કયા ભારતીય વૈજ્ઞાનિકે મુખ્ય ભૂમિકા ભજવી હતી?
Answer: વિક્રમ સારાભાઈ

22. ભારતમાં 'ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ' ક્યાં આવેલી છે?
Answer: સુરત

23. ભારતમાં સૌથી મોટું માનવસર્જિત સરોવર કયું છે ?
Answer: ગોવિંદ બલ્લભપંત સાગર

24. 'રાષ્ટ્રીય એકતા દિવસ' કયારે ઉજવવામાં આવે છે ?
Answer: 31 ઑક્ટોબર

25. કુપોષિત બાળકો માટે આંગણવાડી કેન્દ્રો પર 'બાલ શક્તિમ કેન્દ્ર' દ્વારા કેવા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ?
Answer: તેમને સુક્ષ્મ પોષકતત્વોની પૂરવણી અને દવાઓ ઉપરાંત પાંચ વખત નિરીક્ષણ આહાર અને બે વખત ઘરેલું આહાર આપવામાં આવે છે

26. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે?
Answer: 18 વર્ષથી 55 વર્ષની વયના માટીકામ કારીગરો

27. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટ માટે કોણ અરજી કરી શકે છે?
Answer: અગરબત્તીના ઉત્પાદન માટે KVIC સંસ્થાઓ સાથે કામ કરતા કારીગરો

28. ગુજરાતમાં ખનીજતેલના શુદ્ધિકરણની રિફાઇનરી કયાં આવેલી છે ?
Answer: કોયલી

29. કઈ વેબસાઈટ પરથી 'ગુજરાત રોજગાર સમાચારનો' અંક નિ:શુલ્ક ડાઉનલોડ કરી શકાય છે ?
Answer: www.gujaratinformation.gujarat.gov.in

30. નીતિ આયોગની સ્થાપના કયા વર્ષમા થઈ?
Answer: 2015

31. ભારતની બંધારણ સભ્યની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
Answer: ડો. બી.આર.આંબેડકર

32. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?
Answer: કેન્દ્ર સરકાર

33. આદર્શ ગ્રામનો વિચાર કઈ યોજના સાથે જોડાયેલો છે?
Answer: સાંસદ આદર્શ ગ્રામ યોજના

34. કૈલાસનાથ મંદિર ક્યા રાજ્યમાં આવેલુ છે?
Answer: તમિલનાડુ

35. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશનનો વિચાર કોણે રજૂ કર્યો હતો ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

36. સૌપ્રથમ ભારતીય નૌસેનાના વડા કોણ હતા?
Answer: વાઈસ એડમીરલ આર.ડી.કટારી

37. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનની માહિતી કઈ વેબસાઈટ પર છે?
Answer: www.mhrd.gov.in/rusa

38. ગુજરાતની પ્રથમ મહિલા ફાયર ઓફિસર કોણ છે ?
Answer: પૂજાબેન જેઠવા

39. ભારત દેશમાં કયા શહેરના સમયને આખા દેશ માટેનો પ્રમાણસમય ગણવામાં આવે છે ?
Answer: પ્રયાગરાજ

40. કર્ણાટકમાં આવેલો જોગનો ધોધ બીજા કયા નામે ઓળખાય છે ?
Answer: ગેરસપ્પાના ધોધ

41. ગુજરાતના કયા શહેરમાં પ્રસિદ્ધ જેસલ-તોરલની સમાધિ આવેલી છે ?
Answer: અંજાર

42. ગુજરાતની કઈ નદી ઉપર મુક્તેશ્વર બંધ બાંધવામાં આવ્યો છે ?
Answer: સરસ્વતી

43. પાટણની કઈ મહારાણી દ્વારા મોહંમદ ઘોરીને હાર આપવામાં આવી હતી?
Answer: નાયિકા દેવી

44. સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં આવેલું છે?
Answer: આંદામાન-નિકોબાર

45. બૃહતસંહિતા ગ્રંથના લેખક કોણ હતા?
Answer: વરાહમિહિર

46. 'હિન્દ છોડો' આંદોલનનો પ્રસ્તાવ ક્યા સ્થળે મૂકવામાં આવ્યો હતો?
Answer: મુંબઈ

47. નીચેનામાંથી કોને પાશુપત મઠનો સ્થાપક (પ્રવર્તક) માનવામાં આવે છે?
Answer: લકુલીશ

48. હિમાલય ભારતની કઈ દિશામાં સ્થિત છે?
Answer: ઉત્તર

49. નીચેનામાંથી કઈ નદીને ‘બંગાળનો શાપ’ પણ કહેવામાં આવે છે?
Answer: દામોદર

50. નીચેનામાંથી કઈ નદી ગંગા નદી પછીની ભારતની બીજી સૌથી લાંબી નદી છે, જેનો સ્ત્રોત મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર ખાતે આવેલો છે?
Answer: ગોદાવરી

51. બગલીહાર ડેમ કઈ નદી પર આવેલો છે?
Answer: ચિનાબ

52. ગુજરાતમાં કચ્છમાં લોકો માટી અને પુળા -ઘાસમાંથી બનાવેલા કેવા પ્રકારના ઘરમાં રહે છે ?
Answer: કૂબા -ભૂંગા

53. કયા રાજ્યની રાજધાનીનું શહેર તે રાજ્યમાં આવેલું નથી ?
Answer: હરિયાણા

54. કયો ભારતીય સ્ક્વોશ ખેલાડી પિટ્સબર્ગ ઓપન સ્ક્વોશ ટુર્નામેન્ટમાં રનર-અપ બન્યો?
Answer: સૌરવ ઘોસલ

55. એશિયન ચેમ્પિયનશિપ 2022માં ભારતની પીવી સિંધુએ કયો મેડલ/પોઝિશન જીતી?
Answer: બ્રોન્ઝ

56. પ્રથમ આફ્રો-એશિયન ગેમ્સમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા?
Answer: 19

57. તાજ એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક દ્વારા શરૂ કરાયેલ સ્પોર્ટ ચેનલ કયા નામે ઓળખાય છે?
Answer: ટેન સ્પોર્ટ્સ

58. ગોલ્ફમાં બોલને મારવા માટે વપરાતી લાકડીનું નામ શું છે?
Answer: ક્લબ

59. પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી રોનાલ્ડોનું પૂરું નામ શું છે?
Answer: ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ડોસ સાન્તોસ આવેરીઓ

60. કોવિડ-19ની માહિતી પૂરી પાડવા માટે WHO એ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી છે?
Answer: ફેસબુક

61. કયા વિટામિનની ઉણપથી બેરીબેરી રોગ થાય છે?
Answer: વિટામિન B1

62. ભારતના રાષ્ટ્રીય પુષ્પનું નામ શું છે ?
Answer: કમળ

63. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની છે ?
Answer: રાષ્ટ્રપતિ

64. 'ગણતંત્ર(રિપબ્લિક)'નો સિધ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?
Answer: ફ્રાન્સ

65. ભારતના નાગરિકોને કયા આધારે મતાધિકાર આપવામાં આવે છે ?
Answer: ઉંમર

66. નીચેનામાંથી કોની પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે ?
Answer: રાષ્ટ્રપતિ

67. ગૌરીશંકર જોષીનું તખ્ખલુસ કયું છે ?
Answer: ધૂમકેતુ

68. ઓઝોન સ્તરમાં અવક્ષય શેના કારણે થાય છે?
Answer: ક્લોરોફ્લોરોકાર્બન

69. કયા ભારતીય ઇજનેરને ભારતના મેટ્રોમેન તરીકે ઓળખવામાં આવે છે?
Answer: ઇ. શ્રીધરન

70. ભારતના પ્રથમ ટેસ્ટ-ટ્યુબ બેબીનું નામ શું હતું ?
Answer: દુર્ગા

71. નોબેલ પારિતોષિક જીતનાર પ્રથમ મહિલા કોણ હતી?
Answer: મેરી ક્યુરી

72. મોબાઈલ ફોનની બેટરીમાં કયા પ્રકારના સેલનો ઉપયોગ થાય છે?
Answer: ઇલેક્ટ્રોલાયટીક સેલ

73. માછલીના હૃદયમાં કેટલી ચેમ્બર હોય છે?
Answer: 2

74. નીચેનામાંથી શેનો ઉપયોગ પેંસિલમાં થાય છે?
Answer: ગ્રેફાઇટ

75. માનવ પેટમાં કયું એસિડ હોય છે?
Answer: હાઇડ્રોક્લોરિક એસિડ

76. મિથેનમાં કેટલા કાર્બન પરમાણુઓ હોય છે?
Answer: 1

77. ડૉ. ઝાકિર હુસૈનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1963

78. મધર ટેરેસાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1980

79. રાજીવ ગાંધીને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1991

80. મોરારજી દેસાઈને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: 1991

81. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના ધ્યેયને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર અને પ્રેરણાદાયી યોગદાનને માન્યતા આપવા માટે ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ 2019 માં કયા પુરસ્કારની સ્થાપના કરવામાં આવી છે?
Answer: સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર

82. સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?
Answer: રાષ્ટ્રીય યુવા દિવસ

83. 'વિશ્વ હિન્દી દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 10 મી જાન્યુઆરી

84. દર વર્ષે કયા દિવસને 'સશસ્ત્ર સેના ઝંડા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે ?
Answer: 7 ડિસેમ્બર

85. ભારતમાં 'અંત્યોદય દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 25 મી સપ્ટેમ્બર

86. 'રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 12 ફેબ્રુઆરી

87. રાષ્ટ્રીય ગૌરવ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 16 મે

88. ભારતમાં 'સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 4 જુલાઈ

89. 'રાષ્ટ્રીય પક્ષી દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 12 નવેમ્બર

90. SIMBEX નું પૂરું નામ શું છે?
Answer: સિંગાપોર ઇન્ડિયા મેરીટાઈમ બાયલેટરલ એકસરસાઈઝ

91. સમગ્ર વિશ્વમાં 'ઓઝોન સ્તરના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 16 સપ્ટેમ્બર

92. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
Answer: 22, ડિસેમ્બર

93. જર્મનીના સુહલ ખાતે યોજાયેલા આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપ 2022માં ભારતે કુલ મળીને કેટલા મેડલ જીત્યા હતા?
Answer: 33

94. કયો દિવસ 'વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ' તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: 2, એપ્રિલ

95. એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપ 2022 માં કોણે રજત જીત્યો?
Answer: રોનાલ્ડો સિંહ

96. કયા રેલવે ઝોન હેઠળ પ્રથમ ભારત ગૌરવ ટ્રેન શરૂ કરવામાં આવી હતી?
Answer: દક્ષિણ રેલવે

97. ભારતીય રેલ્વેએ સૌપ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ કયા રાજ્યમાં શરૂ કર્યો?
Answer: મધ્ય પ્રદેશ

98. 'જનનીની જોડ, સખી નહીં જડે રે લોલ'-જાણીતી કાવ્યપંક્તિના રચયિતા કોણ છે ?
Answer: દામોદર ખુશાલદાસ બોટાદકર

99. નીચેનામાંથી છપ્પાનું સ્વરૂપ કયા સર્જકે આપ્યું છે ?
Answer: અખાભગત

100. કયા વર્ષમાં ભારતે તેનો પ્રથમ પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો?
Answer: 1950

101. PMJJBY અને PMSBY ના નવા વાર્ષિક પ્રીમિયમ દરો અનુક્રમે 1 જૂન, 2022 થી પ્રભાવિત થશે?
Answer: રૂ. 436 અને રૂ. 20

102. વિશ્વનું સૌથી સસ્તું ઇન્ટરપ્લેનેટરી સ્પેસ મિશન કયું છે?
Answer: માર્સ ઓર્બિટર મિસન

103. ચંદ્રયાન-2નું ઓર્બિટર દળ કેટલું છે ?
Answer: 2379 કિગ્રા

104. ભારતનો પ્રથમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો?
Answer: કર્ણાટક

105. ગુજરાત રાજ્યનું ઉદ્ઘઘાટન કયા મૂકસેવકના હસ્તે થયું હતું?
Answer: રવિશંકર મહારાજ

106. કયા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન 'કુમાર'ની શરૂઆત કરી હતી?
Answer: રવિશંકર રાવળ

107. 'સત્યમેવ જયતે' શબ્દ ક્યાંથી લેવામાં આવ્યો છે?
Answer: મુંડક ઉપનિષદ

108. ખરચી પૂજા ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
Answer: ત્રિપુરા

109. 'ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ' ગુજરાતના કયા શહેરમાં યોજાય છે?
Answer: અમદાવાદ

110. બથુકમ્મા ફૂલોનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
Answer: તેલંગણા

111. પર્યુષણ એ કયા ધર્મનો સૌથી મહત્વનો પવિત્ર ઉત્સવ છે?
Answer: જૈન

112. ભારતના કયા રાજ્યમાં કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
Answer: ઉત્તરાખંડ

113. મહારાષ્ટ્રમાં કયું જ્યોતીર્લીંગ મંદિર આવેલું છે?
Answer: ધુશ્મેશ્વર

114. મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?
Answer: નાસિક

115. આદિ શંકરાચાર્યો દ્વારા સ્થાપિત 'જ્યોતિ મઠ' કયા સ્થળે આવેલું છે?
Answer: બદ્રીકાશ્રમ

116. પુખ્ત માનવ હાડપિંજરમાં કેટલા હાડકાં હોય છે?
Answer: 206

117. શરીરનું કયું અંગ પિત્ત તરીકે ઓળખાતું પ્રવાહી ઉત્પન્ન કરે છે?
Answer: લીવર

118. એચટીએમએલ (HTML) નું પૂરું નામ શું છે ?
Answer: હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ

119. તમે તમારી અંગત ફાઇલો/ફોલ્ડર્સને કોમ્પ્યુટરમાં ક્યાં રાખી શકો છો?
Answer: માય ડોક્યુમેન્ટ

120. કમ્પ્યુટરનું હૃદય કયું છે?
Answer: સીપીયુ

121. સૂચનોના ક્રમિક સેટની વિશિષ્ટ રજૂઆતની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
Answer: અલ્ગોરિધમ

122. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ માટે પ્રથમ સન્માનનીય ભારતીય કોણ હતા?
Answer: બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી

123. ભારતમાં 'નેશનલ મ્યુઝિયમ' ક્યાં આવેલું છે?
Answer: નવી દિલ્હી

124. ખજુરાહોના મંદિરોની સ્થાપત્ય શૈલી કઈ છે?
Answer: નાગાર-શૈલી

125. ભારતનું સૌથી મોટું રોક કટ હિન્દુ મંદિર કયું છે?
Answer: કૈલાસ મંદિર, ઈલોરા

 

COLLEGE LEVEL QUESTION ANSWER


1. સાત ફેરા સમૂહલગ્ન યોજના અંતર્ગત આયોજક સંસ્થાને યુગલ દીઠ કેટલા રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
Answer: રૂ. 3000

2. જનની સુરક્ષા યોજના અંતર્ગત સંસ્થાકીય પ્રસૂતિ માટે આવવા-જવાના વાહન ભાડા પેટે શહેરી વિસ્તારની મહિલાને કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?
Answer: રૂ. 100

3. ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષમાં પશુઆરોગ્ય મેળા અંતર્ગત કેટલાં પશુધનનું રસીકરણ કર્યું છે ?
Answer: 3.37 કરોડ

4. ગુજરાતમાં ૨૦માં પશુધન સર્વે મુજબ પશુધનની સંખ્યા કેટલી છે ?
Answer: 269.66 લાખ

5. કઈ કેન્દ્રીય એજન્સી દ્વારા પાક MSP (Minimum Support Price)અંતર્ગત ખરીદવામાં આવે છે ?
Answer: નેશનલ એગ્રિકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (NAFED)

6. ખેડૂતો, બજારની સ્થિતિ અને વર્તમાન ભાવો માટે વધુ સારી સેવા પ્રદાન કરવા માટે કોમ્પ્યુટર નેટ કાર્યરત કરવા માટેનો રાષ્ટ્રીય પ્રૉજેક્ટ કયો છે ?
Answer: એજીઆરઆઈએસએનઇટી (AGRISNET)

7. કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં ઉત્પન્ન થયેલ જ્ઞાનનો વિશાળ જથ્થો પ્રદાન કરીને ખેડૂતોની સુવિધા માટે કઈ મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે ?
Answer: KVK મોબાઈલ એપ્લિકેશન

8. ડી.એસ.ટી.નું પૂરું નામ શું છે ?
Answer: ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી

9. MHRD દ્વારા દૂરવર્તી શિક્ષણ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે વેબ આધારિત શિક્ષણ માટે કયું રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: NPTEL

10. નિપુણ ભારત મિશન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે ?
Answer: બાયસેગ સ્ટુડિયો

11. તાજેતરમાં ભારત સરકારે શાળાના બાળકો માટે પ્રથમ વર્ચ્ચૂઅલ સાયન્સ લેબ શરૂ કરવા અને વિકસાવવા માટે કોની સાથે ભાગીદારી કરી છે ?
Answer: IIT બોમ્બે

12. ગુજરાત સરકાર કયા કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ અને વિકાસ માટે આમંત્રણ આપે છે ?
Answer: સ્ટડી ઇન ગુજરાત'

13. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (AIIB) અને વિશ્વ બેન્ક ગુજરાત સરકારના મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ પ્રૉજેક્ટ માટે કેટલી લોન આપશે ?
Answer: રૂ. 7,500 કરોડ

14. કિસાન હિત ઊર્જા શક્તિ યોજના અંતર્ગત વૉલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું રૂપાંતરણ કેવી રીતે થશે ?
Answer: લો વૉલ્ટેજથી હાઈ વૉલ્ટેજ

15. બાયોગેસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: ગોબરગેસ

16. SDG-7 હેઠળ 2020-2021માં ગુજરાતના કેટલા ટકા ઘરોમાં વીજળીકરણ થયું હતું ?
Answer: 100 percentage

17. ગુજરાતના કયા શહેરમાં પ્રથમ ઇલેક્ટ્રિક અંતિમ સંસ્કાર શરૂ થયા ?
Answer: જામનગર

18. GSWAN સર્વર સાથે ગવર્નમેન્ટ ઑફ ગુજરાત (GOG)ની કેટલી કચેરીઓ જોડાયેલી છે ?
Answer: 5000થી વધુ

19. નિકાસના કયા ક્ષેત્રમાં IGST ચૂકવવાપાત્ર છે ?
Answer: રાજ્ય -રાજ્ય વચ્ચે

20. અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વર્ષમાં કયા માસમાં એક જ વાર વધારી કે ઘટાડી શકાય છે ?
Answer: એપ્રિલ

21. સપ્ટેમ્બર 2022માં, શ્રી કનુભાઈ દેસાઈને કયા મંત્રાલયો ફાળવવામાં આવ્યા છે ?
Answer: નાણા મંત્રાલય તથા ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રાલય

22. ભંડોળની કોઈ પણ અછતની સ્થિતિમાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) વ્યાપારી બેંકોને નાણા ઉધાર આપે છે તે દરને કયા નામે ઓળખવામાં આવે છે ?
Answer: રેપોરેટ

23. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને રાહતદરે કેટલાં ચોખા આપવામાં આવે છે ?
Answer: રૂ. 3 પ્રતિકિલો

24. FCIનું પૂરું નામ શું છે ?
Answer: ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા

25. રાણકી વાવ કેટલાં મીટર લાંબી છે ?
Answer: 64 મીટર

26. નેશનલ ગેલેરી ઑફ મોર્ડન આર્ટ (NGMA)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 1954

27. ‘ગોવિંદગુરુ સ્મૃતિવન’ કોના ઐતિહાસિક બલિદાનની ભૂમિ છે ?
Answer: મહાનાયક ગોવિંદગુરુ

28. કનિષ્કની રાજધાની પુરુષપુર વર્તમાન સમયે કયા નામથી ઓળખાય છે ?
Answer: પેશાવર

29. ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે ગુજરાતમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી ?
Answer: કોચરબ આશ્રમ

30. રાણકી વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું ?
Answer: ભીમદેવ પહેલો

31. સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી ?
Answer: જૈન ધર્મ

32. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું ?
Answer: સિદ્ધરાજ જયસિંહ

33. દાંડીકૂચમાં ગાંધીજી સાથે કેટલા સાથીદારો હતા?
Answer: 78

34. ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું ?
Answer: ખંભાત

35. સંયુકત રાષ્ટ્રસંઘના ઉપસચિવ તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે ?
Answer: ચિન્મય ઘારેખાન

36. કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો ?
Answer: હેમચંદ્રાચાર્ય

37. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કઈ સાલમાં થયો હતો ?
Answer: ઈ.સ. 1875

38. વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ?
Answer: નરસિંહ મહેતાનો ચોરો

39. જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં કેટલાં દેરાસરો છે ?
Answer: 863

40. સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા ?
Answer: ગુરુ બ્રહ્માનંદ

41. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં રાણકી વાવનો સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો છે ?
Answer: 2014

42. સોલંકી વંશના કયા શાસકને અહિંસાના સમર્થક માનવામાં આવે છે ?
Answer: કુમારપાળ

43. ગુજરાતના પઢાર આદિવાસીના લોકો કયાં વસે છે ?
Answer: નળ સરોવરના કાંઠે આવેલ ગામોમાં

44. કયા જાણીતા ચિત્રકારે 'કુમાર' સામયિકની શરૂઆત કરી હતી ?
Answer: શ્રી રવિશંકર રાવળ

45. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં કેતુ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?
Answer: સેચરમ સ્પોન્ટેનિયમ (દર્ભ)

46. સેચરમ સ્પોન્ટેનિયમ (દર્ભ) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?
Answer: કેતુ

47. છાત્રાલયોએ બળતણનાં લાકડાં મેળવવાની યોજનાનો લાભ લેવા માટે કોને અરજી કરવી પડે ?
Answer: પરિક્ષેત્ર વન અધિકારી

48. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી કયારે કરવી પડે છે ?
Answer: એક વર્ષ અગાઉ

49. ઝાડની પ્રજાતિઓનું વર્ણન, વર્ગીકરણ અને ઓળખ આપતી શાખાને શું કહેવામાં આવે છે ?
Answer: ડેન્ડ્રોલોજી

50. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિની વસ્તી 250 કે તેથી વધુ હોય તો ગામદીઠ કેટલી સુધારેલ સ્મશાન સગડીનો લાભ મળે ?
Answer: એક

51. 'શ્યામલ વન'નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
Answer: 2009

52. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા યોજના અન્વયે કુટુંબ દીઠ કેટલા ચૂલા મળે છે ?
Answer: એક

53. ગુજરાતમાં મેન્ગ્રોવની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે ?
Answer: 15

54. ગુજરતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?
Answer: વલસાડ

55. કયા વિદ્વાનો જાહેર અને ખાનગી વહીવટ વચ્ચેનો ભેદ સ્વીકારે છે ?
Answer: હર્બટ સાયમન, પૉલ ઍપલબી, સર જોસિયા સ્ટૅમ્પ, પીટર ડંકર

56. ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લાઇમેટ એક્શન ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 24 ઑક્ટોબર

57. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે ?
Answer: જીન સ્પ્લીસીંગ

58. ઊર્જા મંત્રાલય દ્વારા 'ઊર્જા બચત અભિયાન' અંતર્ગત આકાશવાણી પરથી રજૂ થતાં કાર્યક્રમનું નામ શું છે ?
Answer: બચતના તારલા

59. વ્યારા નજીક આવેલું 'પદમડુંગરી' ગામ શેના માટે જાણીતું છે ?
Answer: ઇકો ટુરિઝમ

60. વર્તમાન ગૃહમંત્રીએ દેશના પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ 'સાયબર આશ્વસ્ત' ક્યાં શરૂ કર્યું ?
Answer: ગાંધીનગર

61. વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર કયા દિવસે એનાયત કરવામાં આવે છે ?
Answer: સ્વતંત્રતા દિવસ

62. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ વડાપ્રધાન અને અન્ય મંત્રીઓની નિમણૂક સાથે સંબંધિત છે ?
Answer: અનુચ્છેદ 75

63. કયું ઓનલાઈન પ્લેટફોર્મ રક્ત કેન્દ્રો અને રક્તની ઉપલબ્ધતા વિશે માહિતી પ્રદાન કરે છે ?
Answer: ઇ-રક્તકોશ

64. 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના'થી કયા ફાયદા થાય છે ?
Answer: બધા વિકલ્પો સાચા છે

65. વિનામૂલ્યે ચશ્મા કયા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે ?
Answer: શાળા આરોગ્ય કાર્યક્રમ

66. 'પ્રધાનમંત્રી માતૃવંદના યોજના'નો લાભ કોને મળી શકે ?
Answer: સગર્ભા અને ધાત્રી માતાઓ

67. 'અટલ સ્નેહ યોજના'ની શરૂઆત ક્યારે થઈ હતી ?
Answer: 2016

68. RBSKનું પૂરું નામ શું છે ?
Answer: રાષ્ટ્રીય બાલસ્વાસ્થ્ય કાર્યક્રમ

69. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 મુજબ ઓછામાં ઓછી 1 મહિલા સહ-સ્થાપક ધરાવતા સ્ટાર્ટ-અપ્સને એક વર્ષ માટે દર મહિને કેટલી સહાય મળવાપાત્ર છે ?
Answer: રૂ. 25000

70. સઘન હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે કેટલા વણકર પ્રશિક્ષિત થાય છે ?
Answer: 200 - 250

71. દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના હેઠળ કુટીર ઉદ્યોગના કારીગરો કયા હેતુ માટે નાણાકીય સહાય મેળવી શકે છે ?
Answer: કાચો માલ ખરીદવા માટે

72. નીચેનામાંથી કઈ યોજના હવાઈ ટિકિટના ભાવમાં ઘટાડો કરીને હવાઈ મુસાફરીને પ્રોત્સાહન આપે છે ?
Answer: UDAN (ઉડાન)

73. પરોક્યોરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (પીએમએસ) યોજનાનો ઉદ્દેશ શો છે ?
Answer: સમગ્ર દેશમાં માર્કેટ એક્સેસ પહેલ કરવી

74. નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે ?
Answer: ટોચના 50 એનઆઈઆરએફ રેટેડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂશનની ટૂંકા ગાળાની તાલીમ કાર્યક્રમ ફી વળતર યોજના

75. અનુસૂચિત જાતિ /અનુસૂચિત જનજાતિના ઔદ્યોગિક સાહસિકોને ઉદ્યોગક્ષેત્રે પ્રોત્સાહિત કરવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
Answer: ડૉ. બાબાસાહેબ આંબેડકર યોજના

76. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગુજરાતમાં શૈક્ષણિક પુરસ્કાર યોજના અંતર્ગત ધોરણ ૧૨ના વિદ્યાર્થીને કેટલી રોકડ સહાય મળે છે ?
Answer: રૂ.5000

77. ભારત સરકારના ઇ-શ્રમ પોર્ટલ હેઠળ, અસંગઠિત કામદાર લાભાર્થીની વયમર્યાદા નોંધણી વખતે કેટલી રાખવામાં આવી છે ?
Answer: 16-59 વર્ષ

78. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસૂતિ સહાય અને બેટી બચાવો યોજના અંતર્ગત પ્રસૂતિ સમયે પુત્રીનો જન્મ થાય તો કેટલી રકમ પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે ?
Answer: રૂ. 2500

79. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનામાં ચાલુ તાલીમ દરમિયાન લાભાર્થીને મળવાપાત્ર સ્ટાઇપેન્ડની લઘુત્તમ રકમ કેટલી છે ?
Answer: રુ.1000/-

80. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ લેવા લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
Answer: 18 વર્ષ

81. ન્યાયાધીશોની નિમણૂકો માટે બંધારણના કયા સુધારા દ્વારા રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચની રચના કરવામાં આવી છે ?
Answer: 99મો સુધારો

82. કયો અધિનિયમ એરક્રાફ્ટની ગેરકાયદેસર જપ્તીના દમન માટે હેગ હાઇજેકિંગ કન્વેન્શનને લાગુ કરે છે ?
Answer: હાઇજેકિંગ વિરોધી કાયદો 2016

83. જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદ તરીકે કાર્ય કરે છે ત્યારે તેઓ કોનો પગાર લે છે ?
Answer: રાષ્ટ્રપતિ

84. રાજ્યસભાના સભ્યો કોણ ચૂંટે છે ?
Answer: રાજ્યોના ધારાસભ્ય

85. રાજ્યની કારોબારી સત્તા કોની પાસે છે ?
Answer: રાજ્યના રાજ્યપાલ

86. સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલ માટે નૉડલ ઑફિસર તરીકે કોણ હોય છે ?
Answer: જિલ્લા કલેકટર

87. ભારતમાં અંગ્રેજોના સમયમાં મહેસૂલ વહીવટ કોણે રજૂ કર્યો હતો ?
Answer: કેપ્ટન એલેક્ઝાન્ડર રીડ અને સર થોમસ મુનરો

88. અર્બન વાઇફાઇ પ્રૉજેક્ટમાં ઇન્ટરનેટની કેટલી સ્પીડ મળે છે ?
Answer: 30થી 100 એમબીપીએસ

89. સરદાર સરોવર ડેમની ઊંચાઈ કેટલા મીટર છે ?
Answer: 163 મીટર

90. કેન્દ્ર સરકારની કઈ યોજના ગ્રામીણ આવાસના નામે ઓળખાય છે ?
Answer: પ્રધાનમંત્રી આવાસ યોજના

91. અસરકારક જળસંસાધન વિકાસ અને જળવિજ્ઞાન પ્રૉજેક્ટ માટે ભારત સરકાર દ્વારા કેટલું બજેટ ફાળવવામાં આવેલ છે ?
Answer: રૂ. 3680 કરોડ

92. ભારતમાં સૌથી પહેલી મહાનગરપાલિકાની રચના કયા શહેરમાં થઈ હતી ?
Answer: ચેન્નઈ (મદ્રાસ)

93. સરદાર સરોવર ડેમ પાવર હાઉસમાંથી ઉત્પન્ન થતી કુલ વીજળીમાંથી ગુજરાતને કેટલી વીજળી મળે છે ?
Answer: 16 percentage

94. ઝડપી અને પર્યાવરણને અનુરૂપ પરિવહન સેવાઓનો કઈ યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે ?
Answer: રેલ આધારિત જાહેર પરિવહન વ્યવસ્થા

95. નર્મદા પ્રૉજેક્ટ દ્વારા કયા જંગલોને ઘાસચારાથી રક્ષણ પૂરું પાડવામાં આવશે ?
Answer: સંરક્ષિત જંગલ

96. કૃષિ પાકો માટે ખેડૂતો દ્વારા પાણીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે નેશનલ વોટર મિશન દ્વારા કઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી ?
Answer: સહી ફસલ

97. ઇ-ગ્રામ સ્વરાજ એપ્લિકેશનનું ઉદ્દઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

98. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી 'સામાન્ય સમરસ ગ્રામ પંચાયત'ને પ્રથમ વાર કેટલા રૂપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: 2,00,000

99. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી 'મહિલા સમરસ ગ્રામ પંચાયત'ને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન 'સમરસ ગ્રામ પંચાયત' યોજના હેઠળ આપવામાં આવે છે ?
Answer: 4,68,750

100. નિરાંચલ યોજના કયા વર્ષથી અમલમાં આવી હતી ?
Answer: 2014-2015

101. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે ?
Answer: બંદર અને મેરીટાઇમ સેક્ટરમાં R&D

102. શ્રવણ તીર્થદર્શન યોજના હેઠળ જૂન 2022 સુધી રાજ્ય સરકાર દ્વારા કેટલો પ્રવાસ ખર્ચ ચૂકવવામાં આવે છે ?
Answer: 50 percentage

103. ગુજરાતમાં 'છારી ધંડ' વેટલેન્ડ રિઝર્વ ક્યાં આવેલું છે ?
Answer: કચ્છ

104. ગુજરાતમાં આદિ શંકરાચાર્યે શારદાપીઠની સ્થાપના ક્યાં કરી હતી ?
Answer: દ્વારકા

105. 2017ની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં ભારતનું પહેલું શહેર કયું છે ?
Answer: અમદાવાદ

106. અમદાવાદમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટના માર્ગનું નામ ક્યા સંતના નામ પરથી રાખવામાં આવ્યુ છે ?
Answer: પ્રમુખ સ્વામી રાજમાર્ગ

107. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2015

108. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
Answer: 2008

109. સુવર્ણ ચતુર્ભુજ પ્રૉજેક્ટનો હવાલો કોણ સંભાળે છે ?
Answer: નેશનલ હાઇવે ઑથૉરિટી ઑફ ઇન્ડિયા

110. નેશનલ એક્સપ્રેસ હાઇવે - 2 (NE2) ક્યાં આવેલો છે ?
Answer: ઉત્તરપ્રદેશ

111. વયો નમન યોજના કયા દિવસે લાગુ કરવામાં આવી છે ?
Answer: વૃદ્ધ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય દિવસ

112. ઓબીસી છોકરાઓ અને છોકરીઓ માટે છાત્રાલયોના નિર્માણ માટેની સુધારેલી યોજના હેઠળ કન્યા છાત્રાલયોના કિસ્સામાં રાજ્ય સરકારોને કેન્દ્રીય સહાય કેટલી થશે ?
Answer: 90 percentage

113. ગંભીર ગુનામાં સંડોવાયેલા બાળકોને ક્યાં રાખવામાં આવે છે ?
Answer: પ્લેસ ઑફ સેફ્ટી

114. અટલ ઇનોવેશન મિશન શેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?
Answer: વિજ્ઞાન અને ટેકનોલોજી

115. કઈ આધુનિક ખેતી વ્યવસ્થા દ્વારા આદિજાતિના ખેડૂતને રોજગારીની તકો વિકસાવવા માટે સરકારશ્રી સાધન સહાય પૂરી પાડે છે ?
Answer: વર્ટિકલ ક્રોપિંગ સિસ્ટમ

116. આદિવાસી વિસ્તારમાં કેટલી મોડેલ સ્કૂલની સ્થાપના કરવામાં આવેલ છે ?
Answer: 12

117. MYSY' યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના પ્રૉફેશનલ કોર્સ માટે સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
Answer: 50000

118. ધોરણ ૧થી ૭માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
Answer: 1000 રૂપિયા

119. ડૉ. પી.જી. સોલંકી, ડૉક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજના હેઠળ તબીબી સ્નાતકોને કેટલી લોન આપવામાં આવે છે ?
Answer: રૂ. 2,50,000

120. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેન્ડ સ્કીમ યોજનાનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા એન.ટી.ડી.એન.ટી. વિદ્યાર્થીઓ માટે છે ?
Answer: ટેકનિકલ અને પ્રૉફેશનલ કોર્સિસ

121. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં ખાનગી ટ્યુશન ફી પેટે કેટલી રકમ મળે છે ?
Answer: રૂ. 8000

122. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા સમરસ કન્યા/કુમાર છાત્રાલય કાર્યરત છે ?
Answer: 10

123. 'બેટી બચાવો બેટી પઢાવો' યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?
Answer: 2015

124. GSWCનું પૂરું નામ શું છે ?
Answer: ગુજરાત સ્ટેટ વુમન કમીશન

125. 'વિદ્યાસાધના યોજના'નું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
Answer: આદિજાતિ વિકાસની જિલ્લા કચેરી

 

Comments

Post a Comment